બાયોલોજી (Biology) વનસ્પતિ કોષ સમભાજનથી સતત વૃદ્ધિ દર્શાવે છે ? પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી અગ્રસ્થવર્ધનશીલ પેશી અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી સરળ સ્થાયી પેશી અગ્રસ્થવર્ધનશીલ પેશી પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી અગ્રસ્થવર્ધનશીલ પેશી અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી સરળ સ્થાયી પેશી અગ્રસ્થવર્ધનશીલ પેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બહુકોષીય સજીવો કઈ ક્રિયા દ્વારા દેહના કદમાં વધારો થાય છે ? કોષ-વિભાજન કોષ-વિઘટન કોષવૃદ્ધિ કોષ-વિભેદન કોષ-વિભાજન કોષ-વિઘટન કોષવૃદ્ધિ કોષ-વિભેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મ્યુઝિયમ ઑફ નેચરલહિસ્ટ્રી ક્યાં છે ? દેહરાદૂન પેરિસ કોલકાતા ઇંગ્લેન્ડ દેહરાદૂન પેરિસ કોલકાતા ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમગ્ર કોષરસમાં પથરાયેલા નલિકામય રચનાના જાળાને શું કહે છે ? અંતઃકોષરસજાળ લાઇસોઝોમ ગોલ્ગીકાય રિબોઝોમ્સ અંતઃકોષરસજાળ લાઇસોઝોમ ગોલ્ગીકાય રિબોઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મ્યુઝિયમ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી : પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય. પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય. સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી. સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય. પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય. પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય. સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી. સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષમાં કોષરસમાં રહેલા કોષરસવિહીન વિસ્તારોને શું કહે છે ? રસધાની ગોલ્ગીકાય લાઈસોઝોમ રિબોઝોમ્સ રસધાની ગોલ્ગીકાય લાઈસોઝોમ રિબોઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP