ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે ?

બાણેજ
કોળીયાક
ગોપનાથ
કનકાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
તુલસી વિવાહનું આયોજન કયારે થાય છે ?

કારતક સુદ પાંચમ
કારતક સુદ એકાદશી
કારતક વદ પાંચમ
કારતક વદ એકાદશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP