ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અજામિલાખ્યાન'ના રચયિતા છે ? દયારામ નાકર વિષ્ણુદાસ પ્રેમાનંદ દયારામ નાકર વિષ્ણુદાસ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ચલચિત્રોના 'ચાર્લી ચેપ્લિન' તરીકે કોણ ઓળખાય છે ? મૂળશંકર ભટ્ટ પી ખરસાણી બકુલ બક્ષી નાનાભાઈ ભટ્ટ મૂળશંકર ભટ્ટ પી ખરસાણી બકુલ બક્ષી નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ? મહાકાવ્ય નવલકથા ખંડકાવ્ય ગરબી મહાકાવ્ય નવલકથા ખંડકાવ્ય ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. શિનોર શિયાણી સાયલા મહુવા શિનોર શિયાણી સાયલા મહુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરનારાયણાનંદ' મહાકાવ્યનું સર્જન કોણે કર્યું છે ? તેજપાળ યશચંદ્ર કુમારપાળ વસ્તુપાળ તેજપાળ યશચંદ્ર કુમારપાળ વસ્તુપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' કાવ્યસ્વરૂપ આપણને કોની પાસેથી પ્રાપ્ત થાય છે ? નાકર મીરાંબાઈ અખો ભાલણ નાકર મીરાંબાઈ અખો ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP