ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અજામિલાખ્યાન'ના રચયિતા છે ? નાકર દયારામ પ્રેમાનંદ વિષ્ણુદાસ નાકર દયારામ પ્રેમાનંદ વિષ્ણુદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ? મોહન પરમાર વેણીભાઇ પુરોહિત લાભશંકર ઠાકર રાજેન્દ્ર શુકલ મોહન પરમાર વેણીભાઇ પુરોહિત લાભશંકર ઠાકર રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ? અવળવાણિયા આકાશગંગા વાચસ્પતિ મંગલમ્ અવળવાણિયા આકાશગંગા વાચસ્પતિ મંગલમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? સોરઠ તારા વહેતા પાણી સરસ્વતીચંદ્ર સાસુવહુની લડાઈ કરણઘેલો સોરઠ તારા વહેતા પાણી સરસ્વતીચંદ્ર સાસુવહુની લડાઈ કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? ચંદ્રકાન્ત શેઠ વેણીભાઈ પુરોહિત રા.વિ.પાઠક ડૉ.ચંદ્રકાન્ત મહેતા ચંદ્રકાન્ત શેઠ વેણીભાઈ પુરોહિત રા.વિ.પાઠક ડૉ.ચંદ્રકાન્ત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP