બાયોલોજી (Biology) કેલસ સંર્વધનમાં મૂળ શાના દ્વારા વૃદ્ધિ પામે છે ? જીબરેલિન ઈથીલિન ઓક્સિન સાયટોકાયનીન જીબરેલિન ઈથીલિન ઓક્સિન સાયટોકાયનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ જોડકાં જોડો: કૉલમ-I (i)RNA (ii) હિમોગ્લોબીન (iii) સ્ટેરોઈડ (iv) સ્ટાર્ચકૉલમ-II(p) સંચીત નીપજ (q) પ્રોટીન સંશ્લેષણ (r) વાયુનું વહન (s) જાતીય અંતઃસ્ત્રાવ i-s, ii-r, iii-p, iv-q i-q, ii-s, iii-r, iv-p i-q, ii-r, iii-s, iv-p i-r, ii-s, iii-p, iv-q i-s, ii-r, iii-p, iv-q i-q, ii-s, iii-r, iv-p i-q, ii-r, iii-s, iv-p i-r, ii-s, iii-p, iv-q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અસંગત જોડ શોધો. આલ્ડોલેઝ - લાયેઝિસ હેક્સોકાયનેઝ - આઈસોમરેઝિસ એસિટાઈલ કો.એન્ઝાઈમ સિન્થેટેક - લિગેઝિસ માલ્ટેઝ - હાઈડ્રોલેઝિસ આલ્ડોલેઝ - લાયેઝિસ હેક્સોકાયનેઝ - આઈસોમરેઝિસ એસિટાઈલ કો.એન્ઝાઈમ સિન્થેટેક - લિગેઝિસ માલ્ટેઝ - હાઈડ્રોલેઝિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બહુકોષકેન્દ્રકી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે, તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી. તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે. તેમાં કોષરવિભાજન થતું નથી. તેમાં અંત્યાવસ્થા આવતી નથી. તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી. તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે. તેમાં કોષરવિભાજન થતું નથી. તેમાં અંત્યાવસ્થા આવતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષચક્ર માટે અસત્યવિધાન કયું છે ? કોષની અંદર થતા શ્રેણીબદ્ધ ફેરફાર કોષના દ્વિગુણનને પ્રેરે. બે સફળ કોષવિભાજન વચ્ચેનો સમયગાળો પ્રજનન કોષના ફલનને પ્રેરે. કોષની અંદર થતા શ્રેણીબદ્ધ ફેરફાર કોષના દ્વિગુણનને પ્રેરે. બે સફળ કોષવિભાજન વચ્ચેનો સમયગાળો પ્રજનન કોષના ફલનને પ્રેરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણી અંતઃસ્રાવનું સાચુ ઉદાહરણ કયું છે ? ગ્લાયકોલિપિડ પ્રોજેસ્ટેરૉન અર્ગો સ્ટેરૉલ કોલેસ્ટેરૉલ ગ્લાયકોલિપિડ પ્રોજેસ્ટેરૉન અર્ગો સ્ટેરૉલ કોલેસ્ટેરૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP