GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
DNA રસી વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આ રસીઓ બેક્ટેરીયલ DNA ના નાના વર્તુળાકાર અંશની બનેલી હોય છે. 2. આ રસીઓમાં એન્ટીજનનું વહન કરતાં બેક્ટેરીયલ DNA નો અંશ સીધો જ માનવને આપવામાં આવે છે. 3. તે એન્ટીજનને વિમુક્ત (release) કરે છે જે આપણા રોગપ્રતિકારક તંત્રને સક્રિય બનાવે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો. યાદી-I યોજનાઓ / સમિતિઓ 1. વિશ્વેશ્વરાયા યોજના 2. બોમ્બે યોજના 3. ગાંધીયન યોજના 4. આર્થિક કાર્યક્રમ સમિતિ (1947) યાદી-II મુખ્ય ભલામણો a. કૃષિમાંથી ઔદ્યોગીકરણ તરફ બદલાવ b. બોમ્બેના મોટા ઉદ્યોગગૃહો દ્વારા પ્રાયોજીત c. લઘુ કક્ષાના અને કુટિર ઉદ્યોગો. d. આયોજન પંચની ભલામણ કરી