GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
___ પ્રથમ ખાનગી ભારતીય કંપની છે જેણે સફળતાપૂર્વક ___ નામના સોલીડ પ્રોપલઝન રોકેટ એન્જીનનું પરીક્ષણ કર્યું.

સ્કાયસ્પેસ એરો સીસ્ટમ્સ, વિજય-1
સ્કાયરૂટ એરોસ્પેસ, કલામ-5
આપેલ પૈકી કોઈ નહીં
SSRY, વિક્રમ-5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
___ એટલે પ્રત્યેક દેશમાં ચીજવસ્તુઓની સેવાઓની એક સમાન માત્રાની ખરીદી માટે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતરીત કરવું પડે.

લેણદેણની તુલા (Balance of Payments)
આપેલ પૈકી કોઈ નહીં
ચલણ સમાનતા (Currency Equalization)
ખરીદશક્તિની એકરૂપતા (Purchasing Power Parity)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
બિન ઉત્પાદક અસ્ક્યામતો (Non Performing Assets) ઘટાડવા માટે ભારત સરકારે 4R વ્યૂરચના અનુસરી છે. આ ચાર 4R ___ દર્શાવે છે.

Recognition, Resolution, Recapitalisation and Reforms
Recognition, Repurchase, Reforms and Rendering
Recognition, Reporting, Restrictions and Reforms
Refinancing, Reforms, Recapitalisation and Redefining

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આમ આદમી બીમા યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રના ભૂમિહીન પરિવારના વડાને વીમા કવચ પ્રદાન કરવામાં આવે છે.
2. પ્રીમિયમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમાનરૂપે ચૂકવવામાં આવશે.
3. કવચ જે સદસ્યને પ્રદાન કરવામાં આવનાર છે તેની વય 18 થી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
4. કુદરતી મૃત્યુના કિસ્સામાં કુટુંબને રૂ. 30,000 મળશે.

માત્ર 1, 3 અને 4
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ચૂકવણી બેંકો (Payments banks) બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

આપેલ તમામ
ATM / ડેબિટ કાર્ડ જારી કરી શકે, ચૂકવણા તથા પ્રેષિત રકમ (remittance) સેવાઓ આપી શકે.
વ્યક્તિગત ગ્રાહક દીઠ રૂ. 10,00,000 ની મહત્તમ સિલક સુધીની માંગ થાપણો સ્વીકારે છે.
RBI સાથે રોકડ અનામત ગુણોત્તર (cash reserve ratio) જાળવવો જરૂરી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ભરતી પાણીના વિશાળ જથ્થાનો સમયાંતરે ચઢાવ અને ઉતરાવ છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
તરંગો મહાસાગરની સપાટી તરફ સ્થળાંતર કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP