Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

બંકિમચંદ્ર
ઝવેરચંદ મેઘાણી
ઈકબાલ
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં નીચેના પૈકી ___ સ્ટેશનો ક્રમાનુસાર આવે છે.

વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નડિયાદ, વલસાડ
આણંદ, ભરૂચ, નડિયાદ, સુરત, વડોદરા, વલસાડ
નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ
નડિયાદ, ભરૂચ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ચાંદામામા' કોનું ઉપનામ છે ?

જીવરામ જોષી
બળવંતરાય મહેતા
ચંદ્રવદન મહેતા
ગીજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આનંદ પોતાની પાસેની કુલ ૨કમનો ⅕ ભાગ અને રૂ. 10,000 રોકડા મોટા પુત્રને આપે છે, 3/10 ભાગ વચલા પુત્રને આપે છે અને બાકીનો ભાગ રૂ. 70,000 નાના પુત્રને આપે છે. આનંદ પાસે કુલ રકમ ___ હશે.

રૂ, 1,40,000
રૂ, 1,80,000
રૂ, 1,60,000
રૂ, 1,50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ?

ચિનુ મોદી
રાજેન્દ્ર શાહ
એક પણ નહીં
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP