ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કઈ નદીના કાંઠે કુબા બાંધીને રહેતા આદીમાનવોથી ગુજરાતની લોકસંસ્કૃતિનો ઉદ્ભવ થયો હશે તેમ કહેવાય ?

સાબરમતી
નર્મદા
તાપી
મહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ચિત્રવિચિત્રનો મેળો' ક્યાં યોજાય છે ?

સાગબારા, નર્મદા
ગુણભાખરી, સાબરકાંઠા
વૌઠા, અમદાવાદ
અંબાજી, બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જૈન લઘુચિત્રોની પરંપારિત રૂપાંકિત શૈલીને અનુસરીને ચિત્રો કોણ તૈયાર કરતું ?

વનરાજ માળી
એમ. નકુલ
મનહર મકવાણા
કુમાર મંગલસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભદ્રેશ્વર ___ છે.

ઓડિશામાં શિવ દર્શનનું મંદિર
આસામમાં કાલીમાતાનું મંદિર
ગુજરાતનું જૈન તીર્થધામ
બિહારનું બૌધ્ધ યાત્રાનું સ્થળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP