GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચાય ?

વક્રતાકેન્દ્ર (C) પર
મુખ્યકેન્દ્ર (F) પર
વક્રતાકેન્દ્રથી દૂર
મુખ્યકેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
યોગ્ય જોડકાં જોડો.
(a) લઘુમતીઓના હિતોનું રક્ષણ
(b) ખેતી અને પશુપાલન વ્યવસ્થા
(c) લોકસભાની રચના
(d) ગ્રામ પંચાયતોની રચના
(1) આર્ટિકલ – 81
(2) આર્ટિકલ – 48
(3) આર્ટિકલ – 40
(4) આર્ટિકલ – 29

b - 3, d - 2, c - 4, a - 1
d - 2, b - 3, a - 4, c - 1
c - 1, a - 4, d – 3, b – 2
a - 4, c - 2, d – 3, b – 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
78 કિમી/કલાકની ઝડપે જતી 175 મીટર લાંબી ગાડીને સામેથી 12 કિમી/કલાકની ઝડપે આવી રહેલ વ્યક્તિને કેટલા સમયમાં પસાર કરશે ?

આપેલ પૈકી એક પણ નહીં
25 મી/સેકન્ડ
18 મી/સેકન્ડ
21 મી/સેકન્ડ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
5 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે.

52 વર્ષ
64 વર્ષ
57 વર્ષ
55 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કરવામાં આવ્યો ?

માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
બાબુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP