ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગની દહીવાલા એ કયા અખબારમાં કાવ્યકટાક્ષ લેખનમાં કામ કરેલ છે ? ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કર સંદેશ ગુજરાત મિત્ર ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કર સંદેશ ગુજરાત મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ? ઉમાશંકર જોશી ધીરા ભગત મણિશંકર ભટ્ટ બાલમુકુંદ દવે ઉમાશંકર જોશી ધીરા ભગત મણિશંકર ભટ્ટ બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? પ્રેમાનંદ શામળ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ દયારામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઈશ મણિયારનું વતન જણાવો. ધાંધળી પારડી ઉમેદગઢ આંબલી ધાંધળી પારડી ઉમેદગઢ આંબલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. દલપતરામ બોટાદકર ખબરદાર બાલમુકુંદ દવે દલપતરામ બોટાદકર ખબરદાર બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દુરના ડુંગરો સાદ કરીને બોલાવતા હતા. - આ કયો અલંકાર છે ? અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા સજીવારોપણ અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP