GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહ પાસ કરી મેડીકલ અને એન્જિનીયરીંગ પ્રવેશ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થી દીઠ કેટલા રૂપિયાના ખર્ચે કોચિંગ પૂરું પાડવામાં આવે છે ?