GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ ક્યા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ - 316
અનુચ્છેદ - 315
અનુચ્છેદ - 318
અનુચ્છેદ - 317

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો‌.
(a) ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ'
(b) ‘યા હોમ કરીને પડો ફતેહ છે આગે'
(c) 'વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે'
(d) ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'
(1) મીરાં
(2) હરીન્દ્ર દવે
(3) બોટાદકર
(4) નર્મદ

b - 4, a - 2, c - 3, d - 1
d - 2, c - 1, b - 4, a - 3
a - 1, b - 4, d - 3, c - 2
c - 1, d - 2, a - 4, b - 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP