GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(P) કાનફટા પંથના સ્થાપક
(Q) ચુનીલાલ મહારાજ
(R) પૂર્ણિમાબેન પકવાસા
(S) અણદાબાવાનો આશ્રમ
(1) જામનગર જિલ્લો
(2) ડાંગ જિલ્લો
(3) ખેડા જિલ્લો
(4) કચ્છ જિલ્લો

P - 1, S- 4, Q - 3, R - 2
P - 2, S - 3, Q - 4, R - 1
P - 4, S - I, Q - 3, R - 2
P - 4, S - 1, Q - 2, R - 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અમુક રકમ પર અમુક ટકાએ સાદુ વ્યાજ મૂળ રકમના 9/16 ગણું છે. જો વ્યાજનો દર અને વર્ષની સંખ્યા સમાન હોય, તો વ્યાજનો દર ___ થાય.

7.5%
10%
12%
5%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
સોલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું, તે પરાજિત રાજાનું નામ જણાવો.

રાજા ત્રિભુવનપાળ
રાજા જયસિંહ
રાજા કુમારપાળ
રાજા જયસિદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP