GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
કઈ રાષ્ટ્રીય સંસ્થા આપત્તિના જોખમને ઘટાડવા માટેની તાલીમ આપે છે ?

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (આઈઆઈડીએમ)
સેન્ટ્રલ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ ઓન ડીઝાસ્ટર મેનેજમેન્ટ (સીટીઆઈડીએમ)
નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઈડીએમ)
સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (સીઆઈડીએમ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
“પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી.’’ પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે?

કાકાસાહેબ કાલેલકર
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉમાશંકર જોશી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) બકુલ ત્રિપાઠી
(b) ભોગીલાલ ગાંધી
(c) કનૈયાલાલ મુનશી
(d) ડાહ્યાભાઈ દેરાસરી
(1) ઉપવાસી
(2) ઠોઠ નિશાળિયો
(3) બુલબુલ
(4) ધનશ્યામ

a - 3, b - 1, c - 4, d - 2
c - 2, d - 1, a - 3, b - 4
d - 3, a - 2, b - 1, c - 4
b - 3, c - 1, a - 2, d - 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP