સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગસ્ટ, 1947 બાદ દેશના સૌપ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ?

લિયાકતઅલી ખાન
સી.ડી. દેશમુખ
આર.કે. સન્મુખમ શેટ્ટી
જહોન મથાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' માસિક કયા ક્રાંતિકારી વીર દ્વારા લંડન ખાતે શરૂ કરવામાં આવ્યું હતું ?

મદનલાલ ઢીંગરા
શ્યામજીકૃષ્ણ વર્મા
માદામ ભીખાઈજી કામા
સરદારસિંહ રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે ગણતા કોઈ એક રકમનું 9% લેખે પહેલા વર્ષનું વ્યાજ રૂ. 360 થાય છે, તો બીજા વર્ષનું વ્યાજ રૂ ___ થાય.

રૂ. 392.40
રૂ. 382.40
રૂ. 752.40
રૂ. 720.80

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP