ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ?

જેમ્સ ટેઈલર
ઓસ્બોર્ન સ્મિથ
બેનેગલ રામારાવ
સી.ડી. દેશમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતનો મોટાભાગનો વિદેશ વ્યાપાર કયા માર્ગો દ્વારા સંચાલિત છે ?

જમીન અને હવાઈ માર્ગ દ્વારા
સમુદ્ર અને હવાઈ માર્ગ દ્વારા
જમીન અને સમૃદ્ધ દ્વારા
સમુદ્ર દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

ગાંધીજી
સરદાર પટેલ
બાબાસાહેબ આંબેડકર
ચાણકય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વિવિધ દેશોના સ્ટોક એક્સચેન્જ અને તેના ધોરણાત્મક સૂચકાંક પૈકી કઈ જોડ ખોટી છે ?

નેશનલ સ્ટોક એક્સચેન્જ -Nifty 50
બેજિંગ સ્ટોક એક્સચેન્જ- Hang Seng Index
ફ્રેન્કફર્ટ સ્ટોક એક્સચેન્જ- DAX
યુરોનેસ્ટ-પેરિસ-CAC 40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી નજીકના ભૂતકાળમાં ભારતના આયાતમાં કયા ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ રહ્યો છે ?

પેટ્રોલિયમ ઉત્પાદો અને કાચું તેલ
ઇલેક્ટ્રોનિક વસ્તુઓ
રત્નો અને આભૂષણો
મશીનરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP