ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ?

જેમ્સ ટેઈલર
સી.ડી. દેશમુખ
ઓસ્બોર્ન સ્મિથ
બેનેગલ રામારાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
___ નાણાકીય નીતિનું એક આડકતરું અથવા ગુણાત્મક પગલું છે.

માર્જિન પદ્ધતિ
અનામત પ્રમાણમાં ફેરફાર
બેંક રેટ
ઓપન માર્કેટ ઓપરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP