ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ? ઓસ્બોર્ન સ્મિથ બેનેગલ રામારાવ જેમ્સ ટેઈલર સી.ડી. દેશમુખ ઓસ્બોર્ન સ્મિથ બેનેગલ રામારાવ જેમ્સ ટેઈલર સી.ડી. દેશમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રીઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું ? 1940 1935 1949 1953 1940 1935 1949 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સમગ્ર ભારતમાં census- વસ્તી ગણતરી ક્યારે થાય છે ? દર પાંચ વર્ષે દરેક વર્ષે દર દસ વર્ષે જરૂર મુજબ દર પાંચ વર્ષે દરેક વર્ષે દર દસ વર્ષે જરૂર મુજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકારના જાહેર સાહસો માટે "મહારત્ન' યોજના કયારથી દાખલ કરવામાં આવી ? 2010-11 2014-15 2012-13 2008-09 2010-11 2014-15 2012-13 2008-09 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઓછામાં ઓછું કયુ શિક્ષણ મેળવ્યુ હોય અને વ્યકિત બેરોજગાર હોય, તા તેને શિક્ષિત બેરોજગાર કહી શકાય ? K.G.I. ગ્રેજ્યુએટ પ્રાથમિક માધ્યમિક K.G.I. ગ્રેજ્યુએટ પ્રાથમિક માધ્યમિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ? 7.9% નો વધારો 8.2% નો વધારો 8.9% નો વધારો 7.2% નો વધારો 7.9% નો વધારો 8.2% નો વધારો 8.9% નો વધારો 7.2% નો વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP