ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ?

બેનેગલ રામારાવ
જેમ્સ ટેઈલર
ઓસ્બોર્ન સ્મિથ
સી.ડી. દેશમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ?

એ.સી. પીગુ
જગદીશ ભગવતી
અમર્ત્ય સેન
જોન મીરાન્ડ કેઈન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થતંત્ર ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર ખાનગી પક્ષકારોને હોય તેવા અર્થતંત્રને શું કહેવાય ?

ખાનગી અર્થતંત્ર
બંધ અર્થતંત્ર
સામ્યવાદી અર્થતંત્ર
મૂડીવાદી અર્થતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પ્રોફેસર અમર્ત્ય સેન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

જૈવ રસાયણશાસ્ત્ર
ભૂસ્તરશાસ્ત્ર
અર્થશાસ્ત્ર
ઇલેક્ટ્રોનિક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરની નિમણુંક કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

ફીસકલ પોલીસી એકટ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એકટ
આયોજન પંચ
પાર્લામેન્ટ એકટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP