ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ?

જેમ્સ ટેઈલર
ઓસ્બોર્ન સ્મિથ
સી.ડી. દેશમુખ
બેનેગલ રામારાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી ?

બદલા ચુકવણી
સંરક્ષણ ખર્ચ
શ્રમિકોનું વેતન
ઉત્પાદક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ?

અમર્ત્ય સેન
જગદીશ ભગવતી
જોન મીરાન્ડ કેઈન્સ
એ.સી. પીગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી ?

કેન્દ્રિય તકેદારી આયોગ
રાષ્ટ્રીય વિકાસ પરિષદ
સંઘ લોક સેવા આયોગ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી લોખંડ-પોલાદનું કયું કેન્દ્ર રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલ હતું ?

સેલમ પોલાદ કેન્દ્ર - તમિલનાડુ
બોકારો પોલાદ કેન્દ્ર - ઝારખંડ
રાઉરકેલા પોલાદ કેન્દ્ર - ઓરિસ્સા
વિજયનગર પોલાદ કેન્દ્ર - કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP