ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ?

બેનેગલ રામારાવ
સી.ડી. દેશમુખ
જેમ્સ ટેઈલર
ઓસ્બોર્ન સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેન્કો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ___ કહે છે.

કોલ મની રેટ
રિવર્સ રેપો રેટ
રેપો રેટ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી ?

ઉત્પાદક
સંરક્ષણ ખર્ચ
શ્રમિકોનું વેતન
બદલા ચુકવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય સ્ટેટ બેન્કની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી ?

એ.ડી. ગોરવાલા સમિતિ
વૈધનાથ સમિતિ
નરસિંહમ સમિતિ
એમ. એલ. દાંતવાલા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP