ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ મફત અને ફરજિયાત શિક્ષણ સંબંધિત છે ? 45 48 47 46 45 48 47 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? આર્ટિકલ – 332 આર્ટિકલ – 342 આર્ટિકલ – 335 આર્ટિકલ – 338 આર્ટિકલ – 332 આર્ટિકલ – 342 આર્ટિકલ – 335 આર્ટિકલ – 338 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે ફ્રેન્ચોએ પુડુચેરી, કારાયકલ અને યમન ભારત સરકારને સોંપ્યા હતા ? ઈ.સ.1954 ઈ.સ.1955 ઈ.સ.1953 ઈ.સ.1952 ઈ.સ.1954 ઈ.સ.1955 ઈ.સ.1953 ઈ.સ.1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણનો અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ? જમ્મુ કાશ્મીરનો વિસ્તાર આદિવાસી વિસ્તારો હિમાલયના પહાડી વિસ્તાર જંગલ વિસ્તાર જમ્મુ કાશ્મીરનો વિસ્તાર આદિવાસી વિસ્તારો હિમાલયના પહાડી વિસ્તાર જંગલ વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કયા રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી ? સિક્કિમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સિક્કિમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP