ભારતનું બંધારણ (Constitution Of India)
દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ?

વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા.
વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા.
વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા.
ઓછામાં ઓછા 20 સભ્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ?

રાજ્યપાલ
લોકસભાના સ્પીકર
વિધાનસભાના સ્પીકર
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP