Talati Practice MCQ Part - 6
અલંકાર ઓળખાવો : ભૂખથીયે ભૂંડી ભીખ છે.

રૂપક
સજીવારોપણ
ઉત્પ્રેક્ષા
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ?

ઉમાશંકર જોશી
દલપતરામ
નર્મદ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કલાયતન નામની સંસ્થાની શરૂઆત કોણે કરી હતી ?

મૌલાબક્ષ
વૈજનાથ મિશ્ર
ભીખુભાઈ ભાવસાર
પંડિત ઓમકારનાથ ઠાકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP