ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ?

નરસિંહ મહેતા
આચાર્ય હેમચંદ્ર
ઉમાશંકર જોષી
શામલ ભદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગની દહીવાલા એ કયા અખબારમાં કાવ્યકટાક્ષ લેખનમાં કામ કરેલ છે ?

દિવ્ય ભાસ્કર
સંદેશ
ગુજરાત સમાચાર
ગુજરાત મિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.

આપેલ બંને
પૂર્વરાગ
આપેલ પૈકી એક પણ નહીં
અમૃતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ?

માધવ રામાનુજ
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
વિનેશ અંતાણી
રમણલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP