ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ?

ઉમાશંકર જોષી
નરસિંહ મહેતા
શામલ ભદ્ર
આચાર્ય હેમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ?

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
રાજેન્દ્ર કેશવલાલ શાહ
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP