ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ? ઉમાશંકર જોષી નરસિંહ મહેતા આચાર્ય હેમચંદ્ર શામલ ભદ્ર ઉમાશંકર જોષી નરસિંહ મહેતા આચાર્ય હેમચંદ્ર શામલ ભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈવેશ શીખવનારને શું કહેવાય છે ? મૂછબંધ કાંચળિયા પડપારીયો વેશગોર મૂછબંધ કાંચળિયા પડપારીયો વેશગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય પરિષદ કયું સામાયિક પ્રગટ કરે છે ? પરબ નિરીક્ષક બુદ્ધિપ્રકાશ અભિયાન પરબ નિરીક્ષક બુદ્ધિપ્રકાશ અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. આરણ્યક વેદોની દર્શનશાસ્ત્રની ઉપનિષદ્ આરણ્યક વેદોની દર્શનશાસ્ત્રની ઉપનિષદ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જવાની તો આખરે જવાની - આ વાક્યનો અલંકાર જણાવો. વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક શ્લેષ વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ? જળતીર્થ લોકવારતાની લ્હાણ ઝાલર વર્ગ એ જ સ્વર્ગ જળતીર્થ લોકવારતાની લ્હાણ ઝાલર વર્ગ એ જ સ્વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP