ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ? ઉમાશંકર જોષી આચાર્ય હેમચંદ્ર શામલ ભદ્ર નરસિંહ મહેતા ઉમાશંકર જોષી આચાર્ય હેમચંદ્ર શામલ ભદ્ર નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ? મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૂરબીન કોનુ ઉપનામ છે ? નરસિંહરાવ દિવેટીયા અનંતરાય રાવળ રણજિત પટેલ રિસકલાલ પરીખ નરસિંહરાવ દિવેટીયા અનંતરાય રાવળ રણજિત પટેલ રિસકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ? મનુભાઈ પંચોળી સુરસિંહજી ગોહિલ ન્હાનાલાલ રામનારાયણ પાઠક મનુભાઈ પંચોળી સુરસિંહજી ગોહિલ ન્હાનાલાલ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ઈ.સ.1849 ની બીજી મે ના દિવસે 'વર્તમાન' નામનું છાપુ (અઠવાડિક) પ્રગટ થયું તેનું બીજું નામ શું છે ? બુધવારિયું બુદ્ધિપ્રકાશ બુદ્ધસભા બુદ્ધસભા સમાચાર બુધવારિયું બુદ્ધિપ્રકાશ બુદ્ધસભા બુદ્ધસભા સમાચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ? સાંકળચંદ પટેલ ફિલિપ કલાર્ક શ્રદ્ધા ત્રિવેદી યશવંત મહેતા સાંકળચંદ પટેલ ફિલિપ કલાર્ક શ્રદ્ધા ત્રિવેદી યશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP