ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ? નરસિંહ મહેતા શામલ ભદ્ર આચાર્ય હેમચંદ્ર ઉમાશંકર જોષી નરસિંહ મહેતા શામલ ભદ્ર આચાર્ય હેમચંદ્ર ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિતા એ ___ છે. કાનની કળા મનની કળા શબ્દની કળા હૃદયની કળા કાનની કળા મનની કળા શબ્દની કળા હૃદયની કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકગાયક મણિરાજ બારોટનું અભિનેતા તરીકે પ્રથમ ચલચિત્ર કયું છે ? ગુણસુંદરીનો ઘરસંસાર ઢોલો મારા મલકનો મનોરમા લીલૂડી ધરતી ગુણસુંદરીનો ઘરસંસાર ઢોલો મારા મલકનો મનોરમા લીલૂડી ધરતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' - પંક્તિ કોણે લખી છે ? સ્નેહરશ્મિ સુંદરમ્ આદિલ બેફામ સ્નેહરશ્મિ સુંદરમ્ આદિલ બેફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રીમઝીમ અને જલાલોજમાલ રચના કોની છે ? અહેમદ નદિમ કાસમી અમૃત ઘાયલ શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા અહેમદ નદિમ કાસમી અમૃત ઘાયલ શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP