ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. અર્જુન : દેવદત્ત નકુલ : મણિ પુષ્પક ભીમ : પૌન્ડ્ર યુધિષ્ઠિર : અનંત વિજય અર્જુન : દેવદત્ત નકુલ : મણિ પુષ્પક ભીમ : પૌન્ડ્ર યુધિષ્ઠિર : અનંત વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ? નાનાભાઈ ભટ્ટ શ્યામ સાધુ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ શ્યામ સાધુ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો. ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી ઉમાશંકર નર્મદાશંકર જોશી ઉમાશંકર આત્મારામ જોશી ઉમાશંકર જેઠાલાલ જોશી ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી ઉમાશંકર નર્મદાશંકર જોશી ઉમાશંકર આત્મારામ જોશી ઉમાશંકર જેઠાલાલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ? નરસિંહ મહેતા ઉમાશંકર જોશી પ્રેમાનંદ કાકાસાહેબ કાલેલકર નરસિંહ મહેતા ઉમાશંકર જોશી પ્રેમાનંદ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું હાસ્યનું સર્વપ્રથમ ગંભીર પુસ્તક કયું છે ? વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી સાંઈરામ દવે વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી સાંઈરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ? સોનગઢ પાટણ પ્રભાસ પાટણ સિદ્ધપુર સોનગઢ પાટણ પ્રભાસ પાટણ સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP