ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. નકુલ : મણિ પુષ્પક ભીમ : પૌન્ડ્ર અર્જુન : દેવદત્ત યુધિષ્ઠિર : અનંત વિજય નકુલ : મણિ પુષ્પક ભીમ : પૌન્ડ્ર અર્જુન : દેવદત્ત યુધિષ્ઠિર : અનંત વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ? વાચસ્પતિ આકાશગંગા અવળવાણિયા મંગલમ્ વાચસ્પતિ આકાશગંગા અવળવાણિયા મંગલમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્ઞાતિ-નિબંધ" ના લેખક કોણ છે ? દલપતરામ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ દલપતરામ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ એ ___ રાજવંશના કુંવરી હતા. કછવાહા રાઠોડ સિસોદિયા ચૌહાણ કછવાહા રાઠોડ સિસોદિયા ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ? સ્વામી આનંદ ધ્રુવશંકર આનંદ સુરેશ જોષી સુરેશ ભટ્ટ સ્વામી આનંદ ધ્રુવશંકર આનંદ સુરેશ જોષી સુરેશ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ? નિરંજન ભગત બળવંતરાય ઠાકોર સુરેશ જોષી મકરંદ દવે નિરંજન ભગત બળવંતરાય ઠાકોર સુરેશ જોષી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP