ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો‌.

યુધિષ્ઠિર : અનંત વિજય
અર્જુન : દેવદત્ત
ભીમ : પૌન્ડ્ર
નકુલ : મણિ પુષ્પક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ?

જય સોમનાથ
માણસાઈના દીવા
ઝેર તો પીધા છે જાણી જાણી
માનવીની ભવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ?

જીવનચરિત્ર
પ્રવાસ વર્ણન
લલિતનિબંધ
આત્મકથા ખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP