સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ રોજગાર વિનિમય ક્ચેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1935 1940 1950 1945 1935 1940 1950 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેનિસિલિનનાં શોધક કોણ હતા ? ગ્રેગરી મેન્ડલ લુઈ પાશ્વર એ.ફ્લેમિંગ ડૉ. જગદીશચંદ્ર બોઝ ગ્રેગરી મેન્ડલ લુઈ પાશ્વર એ.ફ્લેમિંગ ડૉ. જગદીશચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તટસ્થ પરમાણુના કયા બે કણોની સંખ્યા સરખી છે ? ઈલેક્ટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ન્યુટ્રોન અને રેટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન ઈલેક્ટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ન્યુટ્રોન અને રેટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પીવાલાયક પાણીનો pH આંક. તટસ્થ હોય કોઈ પણ હોઈ શકે બેઝિક હોય એસિડિક હોય તટસ્થ હોય કોઈ પણ હોઈ શકે બેઝિક હોય એસિડિક હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફાઉન્ટેન પેનની શોધ કયા સંશોધકે કરી ? લુઈસ વોટરમેન એલેક્ઝાન્ડર વોલ્ટા જ્હોન લાઉડ માર્કોલી લુઈસ વોટરમેન એલેક્ઝાન્ડર વોલ્ટા જ્હોન લાઉડ માર્કોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અન્નમાર્ગમાંથી નકામા પદાર્થને મળ સ્વરૂપે બહાર કાઢવામાં ___ મદદરૂપ થાય છે. એમીના એસિડ રેષા ખનીજ ક્ષાર શર્કરા એમીના એસિડ રેષા ખનીજ ક્ષાર શર્કરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP