સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ રોજગાર વિનિમય ક્ચેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1940 1935 1950 1945 1940 1935 1950 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના રિમોટ સેન્સિંગ ઉપગ્રહોના પુનરાગમન સમયગાળો કેટલા દિવસ છે ? 15 દિવસ 12 દિવસ 19 દિવસ 21 દિવસ 15 દિવસ 12 દિવસ 19 દિવસ 21 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દેડકો કેવા પ્રકારનું પ્રાણી છે ? ઊભયજીવી ભૂચર જળચર ખેચર ઊભયજીવી ભૂચર જળચર ખેચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના મોટાભાગના પ્રખ્યાત અને મધ્યયુગમાં બંધાયેલા મંદિરો પણ પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવે છે. નીચેના પૈકી કયો વિકલ્પ આ ત્રણ સિવાયની શૈલી ધરાવે છે ? ચૈત્ય દ્રવિડ વેસર નાગર ચૈત્ય દ્રવિડ વેસર નાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર વિનિમય કચેરી સ્થાપનાનો મૂળ હેતુ શું હતો ? બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકો પૂરા પાડવાનો હતો. બીજા વિશ્વયુદ્ધમાંથી છૂટા થયેલ સૈનિકોને થાળે પાડવાનો હતો. બીજા વિશ્વયુદ્ધમાં રોકાયેલા મજૂરોને રોજગારી આપવાનો હતો. બીજા વિશ્વયુદ્ધ વખતે બનેલા અપંગોને રોજગારી પૂરી પાડવાનો હતો. બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકો પૂરા પાડવાનો હતો. બીજા વિશ્વયુદ્ધમાંથી છૂટા થયેલ સૈનિકોને થાળે પાડવાનો હતો. બીજા વિશ્વયુદ્ધમાં રોકાયેલા મજૂરોને રોજગારી આપવાનો હતો. બીજા વિશ્વયુદ્ધ વખતે બનેલા અપંગોને રોજગારી પૂરી પાડવાનો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તૃણાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કયા અંગમાં થાય છે ? જઠર નાનું આતરડું પકવાશય આંત્રપુચ્છ જઠર નાનું આતરડું પકવાશય આંત્રપુચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP