સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારત-પાસ્તિાનના ભાગલા થતા નિર્વાસિતોના પુનઃવસનની કામગીરી કઈ સંસ્થાને સોંપવામાં આવી ?

રાજદૂતાવાસ
નિર્વાસિત પુનઃવાસ કેન્દ્ર
રોજગાર વિનિમય કચેરી
નિર્વાસિત કલ્યાણ કેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પેટ્રોલ, પેટ્રોલિયમ પ્રોડક્ટમાં લાગેલ આગ માટે અગ્નિશામન તરીકે શાનો ઉપયોગ થાય છે ?

કાર્બન ડાયોક્સાઈડ
લાકડાના વહેર
પાણી
માટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પાણી દ્વારા કયા બીજનો ફેલાવો થાય છે ?

રાજકાના બીજ, તકમરીયા
બાવળના, આંબાના
શીમળાના, વડલાના
નાળિયેર, આંકડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP