કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા વ્યક્તિને લોકમાન્ય તિલક પુરસ્કાર એનાયત કરવાની ઘોષણા કરાઈ ?

આપેલ પૈકી એક પણ નહીં
ક્રિષ્ન એલ્લા
આપેલ બંને
સાઈરસ પુનાવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કયા આંદોલન દરમિયાન ગાંધીજીને ‘કરેંગે યા મરેંગે' (Do or Die)નું સુત્ર આપ્યું હતું ?

ચંપારણ સત્યાગ્રહ
હિન્દ છોડો આંદોલન
દાંડિકૂચ દરમિયાન
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
વિશ્વ સ્તનપાન સપ્તાહની ક્યારે ઊજવણી કરવામાં આવે છે ?

1 થી 7 ઓગસ્ટ દરમિયાન
2 થી 8 ઓગસ્ટ દરમિયાન
3 થી 9 ઓગસ્ટ દરમિયાન
4 થી 10 ઓગસ્ટ દરમિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતમાં કોનો જન્મદિન ‘સદભાવના દિવસ’ તરીકે ઉજવાય છે ?

શ્રી રવીન્દ્રનાથ ટાગોર
શ્રી અટલ બિહારી બાજપેયજી
શ્રીમતી ઈન્દિરા ગાંધી
શ્રી રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP