કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા વ્યક્તિને લોકમાન્ય તિલક પુરસ્કાર એનાયત કરવાની ઘોષણા કરાઈ ?

આપેલ પૈકી એક પણ નહીં
સાઈરસ પુનાવાલા
આપેલ બંને
ક્રિષ્ન એલ્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતમાં સામાન્ય રીતે અમરનાથ યાત્રા કયારે યોજાય છે ?

ડિસેમ્બર – જાન્યુઆરી
ઓક્ટોબર – નવેમ્બર
ફેબ્રુઆરી – માર્ચ
જુલાઈ – ઓગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ડિસેમ્બર, 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કોણ હતું ?

શ્રી કલ્યાણ સિંહ
શ્રી ત્રિભુવન સિંહ
શ્રી બહાદુર સિંહ
શ્રી ઉત્તમ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP