કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આઠ સિદ્ધિ ને નવ નિધિ માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ભકિત કરશો તો ભગવાન ફળશે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભગવાન સૌને સુખ આપે છે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભકિત કરશો તો ભગવાન ફળશે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભગવાન સૌને સુખ આપે છે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘છાણના દેવને કપાસિયાની આંખ’ - કહેવતનો અર્થ આપો. લાયકાત તેવો સત્કાર જોર-જુલમી કરવી ભાડું ન મળવું પાયમલ થવું લાયકાત તેવો સત્કાર જોર-જુલમી કરવી ભાડું ન મળવું પાયમલ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાર ભૈયાને તેર ચોકા સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું શકિતશાળી હોય તેને વધુ લાભ મળે જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું શકિતશાળી હોય તેને વધુ લાભ મળે જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે. ઝાઝા હાથ રળિયામણા ઉતાવળે આંબા ન પાકે સંપ ત્યાં જંપ ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ઝાઝા હાથ રળિયામણા ઉતાવળે આંબા ન પાકે સંપ ત્યાં જંપ ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.નાતરે જવું ને દાહડા ભાગવા દિવસે જ નાતરે જવાય છે મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? શરમ ભરીને પેટગુજારો કરવો લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે દિવસે જ નાતરે જવાય છે મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? શરમ ભરીને પેટગુજારો કરવો લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP