કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ભર્યા તળાવમાંથી કોરા નીકળવું વધારે પાણી હોવાથી તરી શકાતું નથી ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે. તળાવમાં પાણી હોતું નથી માણસ લાગણીશૂન્ય હોય છે વધારે પાણી હોવાથી તરી શકાતું નથી ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે. તળાવમાં પાણી હોતું નથી માણસ લાગણીશૂન્ય હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ? પારકી આશા સદા નિરાશ ઉતાવળે આંબા ન પાકે હાથનાં કર્યા હૈયે વાગ્યાં મન હોય તો માળવે જવાય પારકી આશા સદા નિરાશ ઉતાવળે આંબા ન પાકે હાથનાં કર્યા હૈયે વાગ્યાં મન હોય તો માળવે જવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ એવો છે જે સમાન અર્થ ધરાવતો નથી ? ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે ગામ આખામાં નેમીચંદનો ભાવ પુછાય' વિધાનમાં કહેલ કહેવતનો અર્થ શું થાય ? બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ આપો. સંઘર્ષમાં ઉતરવું આનંદમાં આવવું ઉમંગમાં આવી જવું ખૂબ અધીરા બની જવું સંઘર્ષમાં ઉતરવું આનંદમાં આવવું ઉમંગમાં આવી જવું ખૂબ અધીરા બની જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP