કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ભર્યા તળાવમાંથી કોરા નીકળવું

વધારે પાણી હોવાથી તરી શકાતું નથી
ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે.
માણસ લાગણીશૂન્ય હોય છે
તળાવમાં પાણી હોતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ભક્તિ કરશો તો ભગવાન ફળશે.
ભગવાન સૌને સુખ આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બાવો નાચ્યો એટલે બાવી નાચી

બાવો—બાવી લોકોને છેતરે છે
જીવનમાં અનુકરણ કરવું જોઈએ
બંને એકજ વિચાર ધરાવે છે
શકિત વગરનું આંધળું અનુકરણ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે
ઘોને મરવાની બીક લાગતી નથી
વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે
વાઘરીવાડમાં મરણ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ?

ઝેરથી માણસની પરખ થાય છે
ગોળથી કીડીને મઝા પડે છે
મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ?
કડવાં વેણથી આપણને દુઃખ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે.

ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે
ઝાઝા હાથ રળિયામણા
ઉતાવળે આંબા ન પાકે
સંપ ત્યાં જંપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP