કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મોરના ઈંડા ચીતરવાં ન પડે

મોરનું ઈંડું સુંદર જ હોય
મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે.
મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય.
હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ કઈ કહેવત દર્શાવે છે, તે વિકલ્પમાંથી દર્શાવો.

પાકે ઘડે કાંઠા ન ચડે
મોરના ઈંડા ચીતરવા ન પડે
ખાલી ચણો વાગે ઘણો
નામવું નહીં ન આંગણું વાંકું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બાવો નાચ્યો એટલે બાવી નાચી

શકિત વગરનું આંધળું અનુકરણ કરવું
બંને એકજ વિચાર ધરાવે છે
જીવનમાં અનુકરણ કરવું જોઈએ
બાવો—બાવી લોકોને છેતરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો.

દીર્ઘદ્રષ્ટિ વાપરવી
ડૂબતો માણસ તરણું પકડે
બંધ બાંધી દેવો
ભવિષ્યવાણી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ખાલી ચણો વાગે ઘણો

જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે.
જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે.
જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે.
જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ભગવાન સૌને સુખ આપે છે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભક્તિ કરશો તો ભગવાન ફળશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP