કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મોરના ઈંડા ચીતરવાં ન પડે

હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય.
મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે.
મોરનું ઈંડું સુંદર જ હોય
મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘેટી ચરવા ગઈને ઊન મૂકીને આવી

થોડોક ફાયદો મેળવવાં જતાં મોટી હાનિ વેઠવી
ઘેટીને બહાર ચરવા ના મોકલાય
સામે ચાલીને આવતો ફાયદો
ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સંપ ત્યાં જંપ

સંપ અને જંપને કદી બનતું નથી.
કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય.
સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે.
સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
ખાલી ચણો વાગે ઘણો

જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે.
જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે.
જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે.
જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
તાણ્યો વેલો થડથી જાય

થડ અને વેલા જેવી મિત્રતા રાખવી
બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય
વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે.
વેલો તાણવાથી થડ તૂટી જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ભગવાન સૌને સુખ આપે છે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભકિત કરશો તો ભગવાન ફળશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP