કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.કૂવામાં હોય તો હવાડામાં આવે કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં કૂવાનું પાણી હવાડામાં જ આવે. પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં કૂવાનું પાણી હવાડામાં જ આવે. પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મોરના ઈંડા ચીતરવાં ન પડે મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. મોરનું ઈંડું સુંદર જ હોય મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. મોરનું ઈંડું સુંદર જ હોય મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) નીચેનામાંથી વિરોધી અર્થ ન ધરાવતી હોય તેવી કહેવતો પસંદ કરો. જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.શીરા સારુ શ્રાવક થવું શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'મોરનાં ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આઠ સિદ્ધિ ને નવ નિધિ સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP