કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.કૂવામાં હોય તો હવાડામાં આવે પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. કૂવાનું પાણી હવાડામાં જ આવે. મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. કૂવાનું પાણી હવાડામાં જ આવે. મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે ગામ આખામાં નેમીચંદનો ભાવ પુછાય' વિધાનમાં કહેલ કહેવતનો અર્થ શું થાય ? બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાર ભૈયાને તેર ચોકા મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું શકિતશાળી હોય તેને વધુ લાભ મળે સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું શકિતશાળી હોય તેને વધુ લાભ મળે સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દુનિયાનો છેડો ઘર દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જ હોય છે. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. જ્યાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જ હોય છે. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. જ્યાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બોડીને ત્યાં વળી કાંહકી કેવી ? વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી બોડીની કાંસકી ખોવાઈ ગઈ જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ? તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી બોડીની કાંસકી ખોવાઈ ગઈ જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ? તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) એક હાથની આંગળી, નાની શું ને માટી શું ? એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય માણસની આંગળીઓ સરખી હોતી નથી. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય માણસની આંગળીઓ સરખી હોતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP