કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.કૂવામાં હોય તો હવાડામાં આવે મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. કૂવાનું પાણી હવાડામાં જ આવે. પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. કૂવાનું પાણી હવાડામાં જ આવે. પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘેટી ચરવા ગઈને ઊન મૂકીને આવી ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે થોડોક ફાયદો મેળવવાં જતાં મોટી હાનિ વેઠવી સામે ચાલીને આવતો ફાયદો ઘેટીને બહાર ચરવા ના મોકલાય ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે થોડોક ફાયદો મેળવવાં જતાં મોટી હાનિ વેઠવી સામે ચાલીને આવતો ફાયદો ઘેટીને બહાર ચરવા ના મોકલાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.તાણ્યો વેલો થડથી જાય વેલો તાણવાથી થડ તૂટી જાય છે. થડ અને વેલા જેવી મિત્રતા રાખવી વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે. બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય વેલો તાણવાથી થડ તૂટી જાય છે. થડ અને વેલા જેવી મિત્રતા રાખવી વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે. બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ આપો. સંઘર્ષમાં ઉતરવું આનંદમાં આવવું ખૂબ અધીરા બની જવું ઉમંગમાં આવી જવું સંઘર્ષમાં ઉતરવું આનંદમાં આવવું ખૂબ અધીરા બની જવું ઉમંગમાં આવી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) નીચેનામાંથી વિરોધી અર્થ ન ધરાવતી હોય તેવી કહેવતો પસંદ કરો. જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) એક હાથની આંગળી, નાની શું ને માટી શું ? સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય માણસની આંગળીઓ સરખી હોતી નથી. હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય માણસની આંગળીઓ સરખી હોતી નથી. હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP