કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ભગવાન સૌને સુખ આપે છે.
ભક્તિ કરશો તો ભગવાન ફળશે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સંપ ત્યાં જંપ

સંપ અને જંપને કદી બનતું નથી.
સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે.
કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય.
સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો.

બંધ બાંધી દેવો
ડૂબતો માણસ તરણું પકડે
ભવિષ્યવાણી કરવી
દીર્ઘદ્રષ્ટિ વાપરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવતનો વિરોધી અર્થ જણાવો.
ઘરડાં ગાડા વાળે

સાઠે બુદ્ધિ નાઠે
ભસતો કૂતરો ભાગ્યે જ કરડે
મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ
પગ જોઈ પાથરણું તાણવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ

સ્ત્રીની બુદ્ધિ પગની પાનીમાં જ જોવા મળે
અણસમજુ સ્ત્રીને લાંબી અકકલ ન હોય
પગની પાની સારી તે સ્ત્રીની બુદ્ધિ સારી
સ્ત્રી અભણ હોય તો બુદ્ધિ ન હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ?

પારકી આશા સદા નિરાશ
હાથનાં કર્યા હૈયે વાગ્યાં
ઉતાવળે આંબા ન પાકે
મન હોય તો માળવે જવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP