કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ભગવાન સૌને સુખ આપે છે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ભક્તિ કરશો તો ભગવાન ફળશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ?

ઉતાવળે આંબા ન પાકે
હાથનાં કર્યા હૈયે વાગ્યાં
પારકી આશા સદા નિરાશ
મન હોય તો માળવે જવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી

ભાગ્ય જ નિર્ણાયક બને છે.
જાણી જોઈને આફતમાં મુકાવું.
ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો.
દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
નાચવું નહિ અને આંગણું વાકું.

નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું.
નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું.
નાચવા માટે આંગણું વાંકું લાગ્યું.
કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ કઈ કહેવત દર્શાવે છે, તે વિકલ્પમાંથી દર્શાવો.

ખાલી ચણો વાગે ઘણો
નામવું નહીં ન આંગણું વાંકું
પાકે ઘડે કાંઠા ન ચડે
મોરના ઈંડા ચીતરવા ન પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘેટી ચરવા ગઈને ઊન મૂકીને આવી

ઘેટીને બહાર ચરવા ના મોકલાય
સામે ચાલીને આવતો ફાયદો
થોડોક ફાયદો મેળવવાં જતાં મોટી હાનિ વેઠવી
ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP