કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ભગવાન સૌને સુખ આપે છે.
ભક્તિ કરશો તો ભગવાન ફળશે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવતનો વિરોધી અર્થ જણાવો.
ઘરડાં ગાડા વાળે

મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ
સાઠે બુદ્ધિ નાઠે
પગ જોઈ પાથરણું તાણવું
ભસતો કૂતરો ભાગ્યે જ કરડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ કઈ કહેવત દર્શાવે છે, તે વિકલ્પમાંથી દર્શાવો.

પાકે ઘડે કાંઠા ન ચડે
ખાલી ચણો વાગે ઘણો
મોરના ઈંડા ચીતરવા ન પડે
નામવું નહીં ન આંગણું વાંકું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે ગામ આખામાં નેમીચંદનો ભાવ પુછાય' વિધાનમાં કહેલ કહેવતનો અર્થ શું થાય ?

બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય
ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા.
ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે.
ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ભગવાન સૌને સુખ આપે છે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભકિત કરશો તો ભગવાન ફળશે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
ખાલી ચણો વાગે ઘણો

જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે.
જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે.
જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે.
જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP