કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ભગવાન સૌને સુખ આપે છે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભગવાન સૌને સુખ આપે છે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મોરના ઈંડા ચીતરવાં ન પડે મોરનું ઈંડું સુંદર જ હોય મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. મોરનું ઈંડું સુંદર જ હોય મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત અને તેનો અર્થ યોગ્ય ન હોય તેવો વિકલ્પ શોધો. આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ધોબીના ઘરમાં ખાતર પડે ને ઘરાકનું જાય કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે ધોબી લોકોને છેતરે છે વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો સારું કામ કરવા જતાં આપત્તિ આપવી કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે ધોબી લોકોને છેતરે છે વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો સારું કામ કરવા જતાં આપત્તિ આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ? હાથનાં કર્યા હૈયે વાગ્યાં પારકી આશા સદા નિરાશ ઉતાવળે આંબા ન પાકે મન હોય તો માળવે જવાય હાથનાં કર્યા હૈયે વાગ્યાં પારકી આશા સદા નિરાશ ઉતાવળે આંબા ન પાકે મન હોય તો માળવે જવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે ગામ આખામાં નેમીચંદનો ભાવ પુછાય' વિધાનમાં કહેલ કહેવતનો અર્થ શું થાય ? ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP