કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભગવાન સૌને સુખ આપે છે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ભક્તિ કરશો તો ભગવાન ફળશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે ગામ આખામાં નેમીચંદનો ભાવ પુછાય' વિધાનમાં કહેલ કહેવતનો અર્થ શું થાય ?

બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય
ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે.
ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા.
ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું

મફતનું ખાવાથી ઊંઘ આવે છે
મફત ખાવું દરેકને ગમે છે.
ચિંતા વિનાનું જીવન જીવવું
મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દુનિયાનો છેડો ઘર

વિશ્વના એક છેડે ઘર આવેલું છે.
દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે.
દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે .
જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
અધૂરો ઘડો છલકાય ઘણો

સારા ખરાબનો કદી વિચાર ન કરે
ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે
અભિમાનમાં ખરાબ દેખાવ કરે
કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ધોબીના ઘરમાં ખાતર પડે ને ઘરાકનું જાય

સારું કામ કરવા જતાં આપત્તિ આપવી
ધોબી લોકોને છેતરે છે
કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે
વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP