કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘેટી ચરવા ગઈને ઊનમૂકીને આવી થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી. ઘેટીને બહાર ચરવા ના મોકલાય. ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે. સામે ચાલીને આવતો ફાયદો. થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી. ઘેટીને બહાર ચરવા ના મોકલાય. ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે. સામે ચાલીને આવતો ફાયદો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ? ઝેરથી માણસની પરખ થાય છે કડવાં વેણથી આપણને દુઃખ થાય છે ગોળથી કીડીને મઝા પડે છે મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? ઝેરથી માણસની પરખ થાય છે કડવાં વેણથી આપણને દુઃખ થાય છે ગોળથી કીડીને મઝા પડે છે મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવતનો વિરોધી અર્થ જણાવો.ઘરડાં ગાડા વાળે સાઠે બુદ્ધિ નાઠે ભસતો કૂતરો ભાગ્યે જ કરડે પગ જોઈ પાથરણું તાણવું મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ સાઠે બુદ્ધિ નાઠે ભસતો કૂતરો ભાગ્યે જ કરડે પગ જોઈ પાથરણું તાણવું મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બહેડાં ખાવાં ને જાયફળનો કેફ રાખવો. ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં પરાધીન રહીને આશા રાખવી જુદાં જુદાં બહાના બતાવવા ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં પરાધીન રહીને આશા રાખવી જુદાં જુદાં બહાના બતાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ભગવાન સૌને સુખ આપે છે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભકિત કરશો તો ભગવાન ફળશે. ભગવાન સૌને સુખ આપે છે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભકિત કરશો તો ભગવાન ફળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.હજામના હાથમાં આરસી આવવી ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું નરમાશથી કામ પાર પડતું નથી. હજામને દાઢી કરવામાં સુખ મળે છે. ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું નરમાશથી કામ પાર પડતું નથી. હજામને દાઢી કરવામાં સુખ મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP