કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાઈ બાઈ ચાળણી પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. જુદાં-જુદાં બહાના બતાવવા. જે કંઈ બચ્યું તે જ લાભવાળું, અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. જુદાં-જુદાં બહાના બતાવવા. જે કંઈ બચ્યું તે જ લાભવાળું, અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય વાઘરીવાડમાં મરણ થાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ઘોને મરવાની બીક લાગતી નથી ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે વાઘરીવાડમાં મરણ થાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ઘોને મરવાની બીક લાગતી નથી ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ? હાથનાં કર્યા હૈયે વાગ્યાં મન હોય તો માળવે જવાય પારકી આશા સદા નિરાશ ઉતાવળે આંબા ન પાકે હાથનાં કર્યા હૈયે વાગ્યાં મન હોય તો માળવે જવાય પારકી આશા સદા નિરાશ ઉતાવળે આંબા ન પાકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.એક હાથની આંગળી, નાની શું ને મોટી શું ? માણસની આંગળીઓ સરખી હોતી નથી. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય. માણસની આંગળીઓ સરખી હોતી નથી. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સંપ ત્યાં જંપ સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ અને જંપને કદી બનતું નથી. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ અને જંપને કદી બનતું નથી. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે ગામ આખામાં નેમીચંદનો ભાવ પુછાય' વિધાનમાં કહેલ કહેવતનો અર્થ શું થાય ? ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP