કહેવત (Proverb) અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ કઈ કહેવત દર્શાવે છે, તે વિકલ્પમાંથી દર્શાવો. નામવું નહીં ન આંગણું વાંકું પાકે ઘડે કાંઠા ન ચડે ખાલી ચણો વાગે ઘણો મોરના ઈંડા ચીતરવા ન પડે નામવું નહીં ન આંગણું વાંકું પાકે ઘડે કાંઠા ન ચડે ખાલી ચણો વાગે ઘણો મોરના ઈંડા ચીતરવા ન પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ખાલી ચણો વાગે ઘણો જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાઈ બાઈ ચાળણી પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. જુદાં-જુદાં બહાના બતાવવા. જે કંઈ બચ્યું તે જ લાભવાળું, પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. જુદાં-જુદાં બહાના બતાવવા. જે કંઈ બચ્યું તે જ લાભવાળું, ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.અન્ન આહારે ને ઘી વ્યવહારે બંને બાજુથી પતન થવું જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ જેવું કાર્ય તેવું પરિણામ આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું બંને બાજુથી પતન થવું જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ જેવું કાર્ય તેવું પરિણામ આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.કૂવામાં હોય તો હવાડામાં આવે કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. કૂવાનું પાણી હવાડામાં જ આવે. મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. કૂવાનું પાણી હવાડામાં જ આવે. મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો ઉંમરમાં ઉધાર ચાલતો નથી વધુ ને વધુ ભીંસ અનુભવવી પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. ઉંમરમાં ઉધાર ચાલતો નથી વધુ ને વધુ ભીંસ અનુભવવી પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP