કહેવત (Proverb)
અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ કઈ કહેવત દર્શાવે છે, તે વિકલ્પમાંથી દર્શાવો.

પાકે ઘડે કાંઠા ન ચડે
મોરના ઈંડા ચીતરવા ન પડે
ખાલી ચણો વાગે ઘણો
નામવું નહીં ન આંગણું વાંકું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ?

ઉતાવળે આંબા ન પાકે
મન હોય તો માળવે જવાય
પારકી આશા સદા નિરાશ
હાથનાં કર્યા હૈયે વાગ્યાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સાપ ગયા ને લીસોટા રહ્યા

વખાણીએ તે જ ખરાબ નીવડે.
પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી.
સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે.
કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દુનિયાનો છેડો ઘર

વિશ્વના એક છેડે ઘર આવેલું છે.
દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે.
જ્યાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય.
દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ભક્તિ કરશો તો ભગવાન ફળશે.
ભગવાન સૌને સુખ આપે છે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મોરના ઈંડા ચીતરવાં ન પડે

હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય.
મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય.
મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે.
મોરનું ઈંડું સુંદર જ હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP