કહેવત (Proverb)
અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ કઈ કહેવત દર્શાવે છે, તે વિકલ્પમાંથી દર્શાવો.

પાકે ઘડે કાંઠા ન ચડે
મોરના ઈંડા ચીતરવા ન પડે
નામવું નહીં ન આંગણું વાંકું
ખાલી ચણો વાગે ઘણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સાપ ગયા ને લીસોટા રહ્યા

કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે.
વખાણીએ તે જ ખરાબ નીવડે.
પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી.
સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ધોબીના ઘરમાં ખાતર પડે ને ઘરાકનું જાય

વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો
ધોબી લોકોને છેતરે છે
કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે
સારું કામ કરવા જતાં આપત્તિ આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
હજામના હાથમાં આરસી આવવી

નરમાશથી કામ પાર પડતું નથી.
જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું
ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે.
હજામને દાઢી કરવામાં સુખ મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘેટી ચરવા ગઈને ઊનમૂકીને આવી

ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે.
થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી.
સામે ચાલીને આવતો ફાયદો.
ઘેટીને બહાર ચરવા ના મોકલાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ભગવાન સૌને સુખ આપે છે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભકિત કરશો તો ભગવાન ફળશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP