કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ સ્ત્રીની બુદ્ધિ પગની પાનીમાં જ જોવા મળે અણસમજુ સ્ત્રીને લાંબી અકકલ ન હોય સ્ત્રી અભણ હોય તો બુદ્ધિ ન હોય પગની પાની સારી તે સ્ત્રીની બુદ્ધિ સારી સ્ત્રીની બુદ્ધિ પગની પાનીમાં જ જોવા મળે અણસમજુ સ્ત્રીને લાંબી અકકલ ન હોય સ્ત્રી અભણ હોય તો બુદ્ધિ ન હોય પગની પાની સારી તે સ્ત્રીની બુદ્ધિ સારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મોરના ઈંડા ચીતરવાં ન પડે હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. મોરનું ઈંડું સુંદર જ હોય હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. મોરનું ઈંડું સુંદર જ હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ભેંસ ભાગોળે ને છાશ છાગોળે ઘરમાં સવારે છાશ વલોવવી. કપોળ કલ્પનામાં રાચવું. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. ઘરમાં સવારે છાશ વલોવવી. કપોળ કલ્પનામાં રાચવું. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.અન્ન આહારે ને ઘી વ્યવહારે જેવું કાર્ય તેવું પરિણામ જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ બંને બાજુથી પતન થવું આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું જેવું કાર્ય તેવું પરિણામ જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ બંને બાજુથી પતન થવું આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આદાની થઈ ગઈ સૂંઠ સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. વધુને વધુ ભીંસ અનુભવવી સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી આદા અને સૂંઠથી ચા સારી બને છે. સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. વધુને વધુ ભીંસ અનુભવવી સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી આદા અને સૂંઠથી ચા સારી બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ભકિત કરશો તો ભગવાન ફળશે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભગવાન સૌને સુખ આપે છે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભકિત કરશો તો ભગવાન ફળશે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભગવાન સૌને સુખ આપે છે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP