કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.નાચવું નહિ અને આંગણું વાકું. નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું. કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે. નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું. નાચવા માટે આંગણું વાંકું લાગ્યું. નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું. કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે. નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું. નાચવા માટે આંગણું વાંકું લાગ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બહેડાં ખાવાં ને જાયફળનો કેફ રાખવો. જુદાં જુદાં બહાના બતાવવા ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે પરાધીન રહીને આશા રાખવી ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં જુદાં જુદાં બહાના બતાવવા ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે પરાધીન રહીને આશા રાખવી ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાવો નાચ્યો એટલે બાવી નાચી બાવો—બાવી લોકોને છેતરે છે બંને એકજ વિચાર ધરાવે છે જીવનમાં અનુકરણ કરવું જોઈએ શકિત વગરનું આંધળું અનુકરણ કરવું બાવો—બાવી લોકોને છેતરે છે બંને એકજ વિચાર ધરાવે છે જીવનમાં અનુકરણ કરવું જોઈએ શકિત વગરનું આંધળું અનુકરણ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ભગવાન સૌને સુખ આપે છે. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભગવાન સૌને સુખ આપે છે. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘેટી ચરવા ગઈને ઊન મૂકીને આવી ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે સામે ચાલીને આવતો ફાયદો ઘેટીને બહાર ચરવા ના મોકલાય થોડોક ફાયદો મેળવવાં જતાં મોટી હાનિ વેઠવી ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે સામે ચાલીને આવતો ફાયદો ઘેટીને બહાર ચરવા ના મોકલાય થોડોક ફાયદો મેળવવાં જતાં મોટી હાનિ વેઠવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો વધુ ને વધુ ભીંસ અનુભવવી ઉંમરમાં ઉધાર ચાલતો નથી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? વધુ ને વધુ ભીંસ અનુભવવી ઉંમરમાં ઉધાર ચાલતો નથી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP