GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિદ્યાર્થીઓ દાખલ થાય તો, તે અનાજ કેટલા દિવસ ચાલે ?

29 દિવસ
27 દિવસ
28 દિવસ
26 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો ___

પથ્થરનું દળ અને વજન બંને બદલાશે
પથ્થરના દળ અને વજન બંને અચળ રહેશે
પથ્થરનું દળ બદલાશે
પથ્થરનું વજન બદલાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP