ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ? નિઝામુદ્દીન બક્ષી મુઝફરશાહ આપેલ પૈકી કોઈ નહીં મિર્ઝા અઝીઝ કોકા નિઝામુદ્દીન બક્ષી મુઝફરશાહ આપેલ પૈકી કોઈ નહીં મિર્ઝા અઝીઝ કોકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છની ___ સીમાએ નારાયણ સરોવર આવેલ છે. વાયવ્ય અગ્નિ ઈશાન નૈઋત્ય વાયવ્ય અગ્નિ ઈશાન નૈઋત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ? સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી ગંગેશ્વરાનંદજી સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી ગંગેશ્વરાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો. ખંભાત દીવ લીમડી ઉના ખંભાત દીવ લીમડી ઉના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ? મૌલાના આઝાદ સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ મૌલાના આઝાદ સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું હતું ? ભચાઉ ગાંધીધામ માંડવી, કચ્છ ભૂજ ભચાઉ ગાંધીધામ માંડવી, કચ્છ ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP