ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ? નિઝામુદ્દીન બક્ષી મિર્ઝા અઝીઝ કોકા મુઝફરશાહ આપેલ પૈકી કોઈ નહીં નિઝામુદ્દીન બક્ષી મિર્ઝા અઝીઝ કોકા મુઝફરશાહ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી ? ગાંધીજી કુંવરજીભાઈ વિઠ્ઠલભાઈ રવિશંકર મહારાજ ગાંધીજી કુંવરજીભાઈ વિઠ્ઠલભાઈ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ? હરકોઈબાઈ અને રાકમબાઈ કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ હરકોઈબાઈ અને રાકમબાઈ કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકીની સિંધુ નદીની કઈ ઉપનદી પાકિસ્તાનમાંથી વહેતી નથી ? રાવી ચિનાબ બિયાસ સતલજ રાવી ચિનાબ બિયાસ સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ? સ્વામી દયાનંદ સરસ્વતી ગાંધીજી રવીન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ગાંધીજી રવીન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? કનૈયાલાલ મુનશી સરદાર પટેલ રતુભાઈ અદાણી જામસાહેબ કનૈયાલાલ મુનશી સરદાર પટેલ રતુભાઈ અદાણી જામસાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP