ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ?

લાલ બહાદુર શાસ્ત્રી
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ફળાઉ વૃક્ષો માટે કઈ જમીન વધુ અનુકૂળ છે ?

આપેલ તમામ
દક્ષિણ ગુજરાતની
મધ્ય ગુજરાતની
ઉત્તર ગુજરાતની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP