ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?

ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા
મહેસુલ માફ કરવા
ખેડૂતોનું દેવું માફ કરવા
અનાજ ઉપરની જકાત માફ કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?

મોરબીના વાઘજી -II
ગોંડલના ભગવતસિંહજી
નવાનગરના રણજિતસિંહજી
રાજકોટના લાખાધિરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોંકણના શિલાહાર રાજા મલ્લિકાર્જુનનો વધ કયા સોલંકી શાસકે કર્યો હતો ?

ભીમદેવ પહેલો
કર્ણદેવ સોલંકી
સિધ્ધરાજ જયસિંહ
કુમારપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરૂદ પ્રાપ્ત થયું હતું ?

ખેડા સત્યાગ્રહ
ધરાસણાનો સત્યાગ્રહ
બારડોલીનો સત્યાગ્રહ
મીઠાનો સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP