GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયું / કયાં વિધાન /વિધાનો સાચું / સાચાં છે ? જૈન ‘‘ભગવતી સૂત્ર’’માં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાલિ ત્રિપિટકમાંના ‘‘અંગુત્તર નિકાય” ગ્રંથમાં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને જૈન ‘‘ભગવતી સૂત્ર’’માં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાલિ ત્રિપિટકમાંના ‘‘અંગુત્તર નિકાય” ગ્રંથમાં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 વસ્તી ગણતરી 2011 મુજબ રાજયમાં ___ જિલ્લો જાતિપ્રમાણમાં સૌથી છેલ્લું સ્થાન ધરાવે છે. કચ્છ ભાવનગર દાહોદ સુરત કચ્છ ભાવનગર દાહોદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 જોડકાં જોડો.લેખક1. વર્ષા અડાલજા2. કુંદનીકા કાપડીયા3. સરોજ પાઠક4. ઈલા આરબ મહેતા કૃતિa. પરપોટાની આંખb. વિરાટ ટપકુંc. પરોઢ થતાં પહેલાંd. માટીનું ઘર 1 - a, 2 - b, 3 - d, 4- c 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - d, 2 - c, 3 - a, 4 - b 1 - a, 2 - b, 3 - d, 4- c 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - d, 2 - c, 3 - a, 4 - b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને રીઝર્વ બેંકના 2020-21ના અહેવાલ અનુસાર બેંક છેતરપિંડીઓમાં મૂલ્યની દૃષ્ટિએ 25%નો ઘટાડો થયો છે. આ જ અહેવાલ મુજબ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સરવૈયામાં 6.99% નો વધારો થયો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને રીઝર્વ બેંકના 2020-21ના અહેવાલ અનુસાર બેંક છેતરપિંડીઓમાં મૂલ્યની દૃષ્ટિએ 25%નો ઘટાડો થયો છે. આ જ અહેવાલ મુજબ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સરવૈયામાં 6.99% નો વધારો થયો છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સંઘ લોક સેવા આયોગ (UPSC) બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? અધ્યક્ષ અને અન્ય સભ્યોના પગાર અને અન્ય ભથ્થાઓ એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે. બંધારણ UPSCમાં કેટલા સભ્યો હોઈ શકે તેનો ઉલ્લેખ કરતું નથી અને સદરહુ બાબત રાષ્ટ્રપતિ ઉપર છોડી છે. સંયુક્ત લોક સેવા આયોગ તેનો વાર્ષિક અહેવાલ ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરશે. આપેલ પૈકી કોઈ નહીં અધ્યક્ષ અને અન્ય સભ્યોના પગાર અને અન્ય ભથ્થાઓ એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે. બંધારણ UPSCમાં કેટલા સભ્યો હોઈ શકે તેનો ઉલ્લેખ કરતું નથી અને સદરહુ બાબત રાષ્ટ્રપતિ ઉપર છોડી છે. સંયુક્ત લોક સેવા આયોગ તેનો વાર્ષિક અહેવાલ ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરશે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 એસ.ઈ.ઝેડ. (SEZ) નીતિ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને SEZ ને મિનિમમ ઓલટરનેટીવ ટેક્ષ (MAT)ની આપેલી કરમુક્તિ પરત લઈ લેવામાં આવી છે. તાજેતરમાં SEZ નીતિ લંબાવીને 31-03-2025 કરવામાં આવી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને SEZ ને મિનિમમ ઓલટરનેટીવ ટેક્ષ (MAT)ની આપેલી કરમુક્તિ પરત લઈ લેવામાં આવી છે. તાજેતરમાં SEZ નીતિ લંબાવીને 31-03-2025 કરવામાં આવી છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP