GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ચીકનગુનીયા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તેનું નિદાન રીવર્સ ટ્રાન્સક્રીપ્ટેઝ પોલીમીરેઝ ચેઈન રીએક્શન (RT-PCR) ટેસ્ટ દ્વારા પણ કરી શકાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ચીકનગુનીયાનું નિદાન એન્ઝાઈમ લીન્ક્સ ઈમ્યુનોસરબન્ટ એસેસ (ELISA) દ્વારા કરી શકાય છે. તેનું નિદાન રીવર્સ ટ્રાન્સક્રીપ્ટેઝ પોલીમીરેઝ ચેઈન રીએક્શન (RT-PCR) ટેસ્ટ દ્વારા પણ કરી શકાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ચીકનગુનીયાનું નિદાન એન્ઝાઈમ લીન્ક્સ ઈમ્યુનોસરબન્ટ એસેસ (ELISA) દ્વારા કરી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ઠાકર્યા ચાળો કયા પ્રકારનું લોકનૃત્ય છે ? ડાંગી મેરનૃત્ય મેરાયો ભવાઈ ડાંગી મેરનૃત્ય મેરાયો ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 જોડકાં જોડો.દેવ-દેવી1. લક્ષ્મી માતા2. મેલડી માતા3. રાંગળી માતા4. વીહત માતાવાહનa. બકરોb. ઘુવડc. વરુંd. કાચબો 1 - b, 2 - a, 3 - d, 4 - c 1 - d, 2 - c, 3 - a, 4 - b 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - a, 2 - b, 3 - c, 4- d 1 - b, 2 - a, 3 - d, 4 - c 1 - d, 2 - c, 3 - a, 4 - b 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - a, 2 - b, 3 - c, 4- d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 બે પાત્રો P અને Q માં દૂધ અને પાણી અનુક્રમે 5 : 2 અને 7ઃ 6 ના પ્રમાણમાં છે. એક બીજા વાસણ Z માં આ મિશ્રણો કયા ગુણોત્તરમાં એકત્ર કરવાથી Z માં દૂધ અને પાણીનું પ્રમાણ 8 : 5 થશે ? 1 : 7 આપેલ પૈકી કોઈ નહીં 7 : 9 2 : 9 1 : 7 આપેલ પૈકી કોઈ નહીં 7 : 9 2 : 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 મૌર્યકાલીન પ્રશાસનમાં પ્રયોજાતા શબ્દો અને તેના અર્થ બાબતે જોડકાં જોડો. શબ્દ1. અક્ષપટલ 2. આકર 3. કર્માન્તા4. સૂવના અર્થa. ખાણb. દફતરc. કતલખાનુંd. કારખાનું 1 - d, 2 - c, 3 - b, 4 - a 1- a, 2- b, 3- c, 4 - d 1 - c, 2 - d, 3 - a, 4 - b 1 - b, 2 - a, 3 - d, 4 - c 1 - d, 2 - c, 3 - b, 4 - a 1- a, 2- b, 3- c, 4 - d 1 - c, 2 - d, 3 - a, 4 - b 1 - b, 2 - a, 3 - d, 4 - c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 અનુસૂચિત વિસ્તારો બાબત નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને જો કોઈ સ્વાયત્ત જિલ્લામાં જુદી જુદી આદિજાતિઓ હોય તો રાજ્યપાલ જિલ્લાને અનેક સ્વાયત્ત વિસ્તારોમાં વિભાજિત કરી શકે છે. આપેલ પૈકી કોઈ નહીં ભારતના રાષ્ટ્રપતિ કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે. આપેલ બંને જો કોઈ સ્વાયત્ત જિલ્લામાં જુદી જુદી આદિજાતિઓ હોય તો રાજ્યપાલ જિલ્લાને અનેક સ્વાયત્ત વિસ્તારોમાં વિભાજિત કરી શકે છે. આપેલ પૈકી કોઈ નહીં ભારતના રાષ્ટ્રપતિ કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP