ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1631માં તાજમહાલ બાંધવાની શરૂઆત થઈ હતી, તેનું બાંધકામ કયા વર્ષમાં થયું હતું ? 1653 1640 1632 1645 1653 1640 1632 1645 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ? બિંદુસાર બૃહદરથ સંપ્રતિ ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર બૃહદરથ સંપ્રતિ ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ? સી.એફ. એન્ડ્રુઝ ચંદ્રશેખર આઝાદ બાળ ગંગાધર તિલક ચિત્તરંજનદાસ સી.એફ. એન્ડ્રુઝ ચંદ્રશેખર આઝાદ બાળ ગંગાધર તિલક ચિત્તરંજનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ? રાજશેખર કાલિદાસ ચંદ બારોટ હરિષેણ રાજશેખર કાલિદાસ ચંદ બારોટ હરિષેણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હરપ્પા કઈ નદીના કિનારે વિકસેલું હતું ? સતલુજ બિયાસ રાવી ચિનાબ સતલુજ બિયાસ રાવી ચિનાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું ? લોર્ડ નોર્થ સર વિલિયમ જોન્સ લોર્ડ મેયો લોર્ડ એકટન લોર્ડ નોર્થ સર વિલિયમ જોન્સ લોર્ડ મેયો લોર્ડ એકટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP