ભારતનું બંધારણ (Constitution Of India)
જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ - 19
અનુચ્છેદ - 13
અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ?

જ્ઞાની ઝૈલસિંઘ
વી.વી. ગીરી
આર. વ્યંકટરામન
ડો. શંકરદયાળ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સતા કોને આપવામાં આવેલ છે ?

રાષ્ટ્રપતિ
કેન્દ્રિય કેબિનેટ
સુપ્રીમ કોર્ટ
લોકસભા અને રાજ્યસભાના ઠરાવ અન્વયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
“બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." આ વિધાન ક્યા પંચ દ્વારા કરવામાં આવ્યું છે ?

ચાગલા પંચ
કોઠારી પંચ
નાણાંવટી પંચ
જસ્ટીસ ભગવતી પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP