ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ? અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 174 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે ? મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતના બંધારણના ક્યા આર્ટીકલની સાથે રહી રચાયો છે ? 22A 21A 23A 24A 22A 21A 23A 24A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'લોકપાલ' શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? પીબી ગજેન્દ્ર ગડકર હરિલાલ જે. કાળીયા નાથપાઈ એલ એમ સિંઘવી પીબી ગજેન્દ્ર ગડકર હરિલાલ જે. કાળીયા નાથપાઈ એલ એમ સિંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો નીમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 280(3) 279 280(2) 280(1) 280(3) 279 280(2) 280(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ-151 આર્ટિકલ-145 આર્ટિકલ-143 આર્ટિકલ -148 આર્ટિકલ-151 આર્ટિકલ-145 આર્ટિકલ-143 આર્ટિકલ -148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP