ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ? અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 173 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ કાળજી અને શિક્ષણની જોગવાઈ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ -45માં દર્શાવેલ છે, તે જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવેલ છે ? 1-4-2010 1-1-2011 1-4-2011 1-1-2010 1-4-2010 1-1-2011 1-4-2011 1-1-2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલની રચનામાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ ? 2 8 4 6 2 8 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે ? એટર્ની જનરલ કેન્દ્રના કાયદામંત્રી રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયમૂર્તિ એટર્ની જનરલ કેન્દ્રના કાયદામંત્રી રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદમાં સંઘ પ્રદેશનું વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોઈ શકે ? 17 સભ્યો 20 સભ્યો 13 સભ્યો 15 સભ્યો 17 સભ્યો 20 સભ્યો 13 સભ્યો 15 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે ? રાજ્યસભાના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ ભારત સરકારના નાણામંત્રી ભારતના રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ ભારત સરકારના નાણામંત્રી ભારતના રાષ્ટ્રપ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP