ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિ વિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-335
અનુચ્છેદ-338 (4)
અનુચ્છેદ-336
અનુચ્છેદ-338 (9)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલીક વ્યક્તિઓનું હોય છે ?

1
3
રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ
2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના આર્ટિકલ – 143 અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચતમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ?

એટર્ની જનરલ
ઉપરાષ્ટ્રપતિ
સોલિસિટર જનરલ
લોકસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કોણ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરતા નથી ?

લોકસભાના અધ્યક્ષ
વડી અદાલતના ન્યાયાધીશ
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ
રાજ્યના રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો.

આવક ગણાશે નહીં
કુલ આવકમાં ફકત દર નકકી કરવાના હેતુથી સમાવવામાં આવશે.
સંપૂર્ણપણે કરમુકત ગણાશે.
સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP