ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિ વિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-336 અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ... રાજકીય અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. દીવાની અધિકાર છે. મૂળભૂત ફરજ છે. રાજકીય અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. દીવાની અધિકાર છે. મૂળભૂત ફરજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ન્યાયિક સક્રિયતા' (Judicial Activism) ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ? ન્યાયિક સમીક્ષા ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય બંધારણ સુધારો જાહેરહિતની અરજીઓ ન્યાયિક સમીક્ષા ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય બંધારણ સુધારો જાહેરહિતની અરજીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ? ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિભાગ-IX માં પંચાયત વિશે કરેલ જોગવાઈઓ કોને લાગુ પડે છે ? આપેલ પૈકી એક પણ નહીં રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આપેલ પૈકી એક પણ નહીં રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? આપેલ પૈકી કોઈ નહીં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. રાધાકૃષ્ણન ચક્રવર્તી રાજગોપાલાચારી આપેલ પૈકી કોઈ નહીં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. રાધાકૃષ્ણન ચક્રવર્તી રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP