કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતે ક્યા વર્ષ સુધીમાં ‘ઊર્જા સ્વતંત્ર’ બનવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું ? વર્ષ 2040 વર્ષ 2037 વર્ષ 2047 વર્ષ 2050 વર્ષ 2040 વર્ષ 2037 વર્ષ 2047 વર્ષ 2050 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે સુજલામ અભિયાન શરૂ કર્યું ? જળશક્તિ મંત્રાલય નાણાં મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય જળશક્તિ મંત્રાલય નાણાં મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા વ્યક્તિને કેનેડાના સર્વોચ્ચ ઓર્ડર ઓફ બ્રિટિશ કોલંબિયા પુરસ્કારથી સન્માનિત કરાયા ? જગદીશ ભગવતી આપેલ પૈકી કોઈ નહીં અજય દિલાવરી સી.રંગરાજન જગદીશ ભગવતી આપેલ પૈકી કોઈ નહીં અજય દિલાવરી સી.રંગરાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા નેલિયોડ વાસુદેવન નંબુદરી ક્યા નૃત્ય સાથે સંકળાયેલા હતા ? કથકલી ભરતનાટ્યમ્ કથક મોહિનીઅટ્ટમ કથકલી ભરતનાટ્યમ્ કથક મોહિનીઅટ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ડિસેમ્બર, 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કોણ હતું ? શ્રી ઉત્તમ સિંહ શ્રી કલ્યાણ સિંહ શ્રી ત્રિભુવન સિંહ શ્રી બહાદુર સિંહ શ્રી ઉત્તમ સિંહ શ્રી કલ્યાણ સિંહ શ્રી ત્રિભુવન સિંહ શ્રી બહાદુર સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2021 માટેનો ‘લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પ્રસ્કાર’ કોને એનાયત થયો છે ? શ્રી ઈન્દ્રજીત ચૌહાણ શ્રી સાયરસ પૂનાવાલા શ્રી આયુબ મહમ્મદ શ્રી રાજન લોખંડવાલા શ્રી ઈન્દ્રજીત ચૌહાણ શ્રી સાયરસ પૂનાવાલા શ્રી આયુબ મહમ્મદ શ્રી રાજન લોખંડવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP