વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન' પ્રણાલી ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

સૂર્યના કિરણોનું સપાટી દ્વારા થતા શોષણ પર
સમુદ્રના દબાણના તફાવતના સિદ્ધાંત પર
ભરતી-ઓટના સિદ્ધાંત પર
સમુદ્રના તાપમાનના તફાવતના સિદ્ધાંત પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
“રાજેન્દ્ર" રડાર વિશે ખરાં વિધાનો ચકાસો.

આપેલ બંને
તેનો વિકાસ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો છે.
આ રડાર આકાશ મિસાઈલમાં જોડવામાં આવ્યું છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP