વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'મિશન મધુમેહ'નો ઉદ્દેશ શું છે ?

આયુર્વેદના માધ્યમથી ડાયાબિટિસને અટકાવવી.
એક પણ નહીં
કર્ણાટકી સંગીતનો પ્રસાર કરીને સાંસ્કૃતિક વારસાના જતનનો ઉદ્દેશ
મધમાખીઓના સંવર્ધન દ્વારા રાષ્ટ્રીય સ્તરે મધનું ઉત્પાદન વધારવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રાયોગિક કક્ષાએ ભારતનું પ્રથમ ઉપગ્રહ - સંદેશા વ્યવહાર મથક (ESCES) કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું ?

અમદાવાદ
પુણે
નવી દિલ્હી
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP