વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'મિશન મધુમેહ'નો ઉદ્દેશ શું છે ?

મધમાખીઓના સંવર્ધન દ્વારા રાષ્ટ્રીય સ્તરે મધનું ઉત્પાદન વધારવું.
એક પણ નહીં
કર્ણાટકી સંગીતનો પ્રસાર કરીને સાંસ્કૃતિક વારસાના જતનનો ઉદ્દેશ
આયુર્વેદના માધ્યમથી ડાયાબિટિસને અટકાવવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
IRNSS દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનારી પ્રતિબંધિત સેવા (Restricted Service) હેઠળ કેટલા ભૌગોલિક અંતર સુધીની નિશ્ચિત માહિતિઓ પૂરી પાડવામાં આવનારી છે ?

2 મીટર
1 મીટર
20 મીટર
10 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રાચીન ભારતના ક્યાં મહાન ગણિતજ્ઞને "ભારતના પાઈથાગોરસ" ગણી શકાય ?

બ્રહ્મગુપ્ત
ભાસ્કરાચાર્ય
બોદ્ધાયન
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP