ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ?

જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો.
આપેલ તમામ
ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે.
મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે ?

રમણભાઈ નીલકંઠ
કનૈયાલાલ મુનશી
એદલજી ડોસાભાઈ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે ?

શેઠ હઠીસિંગ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ
શ્રીમતી કાનનદેવી દુર્ગાદાસ શેઠ સાર્વજનિક હોસ્પિટલ
શેઠ બળવંતરાય ત્રિવેદી નાગરિક ઔષધાલય
શેઠ અનંતરાય દુર્ગાદેવી સિવિલ હોસ્પિટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP