ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ?

ચીમનભાઈ પટેલ
શંકરસિંહ વાઘેલા
માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ?

ચંગીઝખાન
અકબર
અલાઉદ્દીન ખીલજી
તૈમુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ?

સાયમન કમિશન
ગોળમેજી પરિષદ
જલિયાવાલા બાગ હત્યાકાંડ
ચૌરીચોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP