વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
એન્ટ્રિક્સ અંગે ખોટું વિધાન પસંદ કરો.

આપેલ તમામ
ઈસરોની વાણિજ્ય શાખા છે.
મિનીરત્નનો દરજ્જો ધરાવતી સરકારી કંપની છે.
સ્થાપના 1994માં થઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'તેજસ' સ્વદેશી યુદ્ધવિમાનનું નામકરણ કોના દ્વારા થયું હતું ?

અટલબિહારી વાજપેઈ
અવિનાશ ચંદર
ડૉ.કલામ
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે ?

અલ્ટ્રાસાઉન્ડ તરંગો
સોનિક તરંગો
રેડિયો તરંગો
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
INS તિહાયુનું નામકરણ એક દ્વીપ પરથી કરવામાં આવ્યું છે. આ દ્વીપ ___ માં આવેલ છે.

અંદામાન નિકોબાર
સુંદરવન
અરબ સાગર
લક્ષદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના પૈકી ક્યું/ક્યા વિધાન/વિધાનો ખોટા છે ?

આપેલ પૈકી કોઈ નહીં
નૈયવેલી લિગ્નાઈટ કોર્પોરેશન લિમિટેડ નવરત્નનો દરજ્જો ધરાવે છે.
આપેલ બંને
કોલ ઈન્ડિયા લિમિટેડ મહારત્નનો દરજ્જો ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP