ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ?

પૂર્વોત્તર
દક્ષિણાયન
હિમાલયની યાત્રા
હિમાલયની પદયાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ?

સુદામાચરિત્ર
દાણાલીલા
દાણાચાતુરી
પુત્રવિવાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલને ‘‘સાહિત્ય જગતનો ચમત્કાર’’ કોણે કહ્યું ?

ત્રિભુવનદાસ લુહાર
નગીનદાસ પારેખ
ગીજુભાઈ બધેકા
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP