ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાસિક પદ કેટલા શબ્દો નું બનેલું હોય છે? ૪ ૧ ૨ ૩ ૪ ૧ ૨ ૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંતવિલાસ કૃતિના કર્તા કોણ છે ? શ્રીધર વ્યાસ ભીમ અજ્ઞાત અબ્દુલ રહેમાન શ્રીધર વ્યાસ ભીમ અજ્ઞાત અબ્દુલ રહેમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? રાજનીતિ કાવ્યશાસ્ત્ર વ્યાકરણ દંડનીતિ રાજનીતિ કાવ્યશાસ્ત્ર વ્યાકરણ દંડનીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ? હરજી લવજી દામાણી 'શયદા' શૂન્ય પાલનપુરી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' જગજિતસિંહ હરજી લવજી દામાણી 'શયદા' શૂન્ય પાલનપુરી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' જગજિતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. શિયાણી શિનોર સાયલા મહુવા શિયાણી શિનોર સાયલા મહુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? ભોળાભાઈ પટેલ જયેશચંદ્ર રણજીતરામ જયપ્રસાદ ઠાકર બાલાભાઈ દેસાઈ ભોળાભાઈ પટેલ જયેશચંદ્ર રણજીતરામ જયપ્રસાદ ઠાકર બાલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP