ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાસિક પદ કેટલા શબ્દો નું બનેલું હોય છે? ૩ ૪ ૨ ૧ ૩ ૪ ૨ ૧ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ? ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ કાકાસાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિરાટ’ કોનું તખલ્લુસ છે ? જ્યોતિન્દ્ર દવે ઉમાશંકર જોષી ધીરુભાઈ ઠાકર ઝવેરચંદ મેઘાણી જ્યોતિન્દ્ર દવે ઉમાશંકર જોષી ધીરુભાઈ ઠાકર ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી કયો કાવ્યપ્રકાર જાપાનીઝ કાવ્યપ્રકાર છે ? ભડલીગીત મુક્તક સોનેટ હાઈકુ ભડલીગીત મુક્તક સોનેટ હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ? જળતીર્થ ઝાલર વર્ગ એ જ સ્વર્ગ લોકવારતાની લ્હાણ જળતીર્થ ઝાલર વર્ગ એ જ સ્વર્ગ લોકવારતાની લ્હાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ સુરત અમરેલી ભાવનગર રાજકોટ સુરત અમરેલી ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP