ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે? વાઘેલા વંશ સોલંકી વંશ ગુપ્ત વંશ મૌર્ય વંશ વાઘેલા વંશ સોલંકી વંશ ગુપ્ત વંશ મૌર્ય વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કરેલ દાંડીયાત્રાએ સત્યાગ્રહ શાના માટે હતો ? વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી ? મહંમદ બેગડાએ સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ શોભન દેવ મહંમદ બેગડાએ સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ શોભન દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરીના સ્તૂપના સુશોભનો કઈ શૈલીને મળતા આવે છે ? હોપસલ શૈલી ગાંધાર અને પાશ્ચાત્ય શૈલી દ્રવિડ શૈલી મારું ગુર્જર હોપસલ શૈલી ગાંધાર અને પાશ્ચાત્ય શૈલી દ્રવિડ શૈલી મારું ગુર્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ? તીરૂતસિંહ અને બૅમનાયક જટરા ભગત આપેલ પૈકી કોઇ નહી રૂપસિંહ અને જોગીયા ભગત તીરૂતસિંહ અને બૅમનાયક જટરા ભગત આપેલ પૈકી કોઇ નહી રૂપસિંહ અને જોગીયા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સયાજીરાવ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપકની નોકરી છોડી ગાંધીજીના પ્રિય રક્તપિત્તિયાની સેવા કરનાર મહાનુભાવ કોણ છે ? અજય પટેલ ગોવિંદભાઈ રાવલ સુરેશભાઈ સોની રતિભાઈ જોષી અજય પટેલ ગોવિંદભાઈ રાવલ સુરેશભાઈ સોની રતિભાઈ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP