ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે? વાઘેલા વંશ સોલંકી વંશ મૌર્ય વંશ ગુપ્ત વંશ વાઘેલા વંશ સોલંકી વંશ મૌર્ય વંશ ગુપ્ત વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ સરોવરનું પહેલાંનું નામ જણાવો. દુર્લભ સરોવર ચંદ્રાસર સરોવર મલાવ તળાવ રાજ સાગર દુર્લભ સરોવર ચંદ્રાસર સરોવર મલાવ તળાવ રાજ સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના ભારતના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટીશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે ?1. બરોડાના ગાયકવાડ2. ઈડરના રાજા3. રાજપીપળાના રાજા4. નવાનગરના જામ5. રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી -I 1,2,3,4 & 5 1,2 & 3 1,3,4 & 5 1,2,3 & 4 1,2,3,4 & 5 1,2 & 3 1,3,4 & 5 1,2,3 & 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનું ભૂમિપૂજન ક્યા રથળે કરવામાં આવ્યું હતું ? લાલ દરવાજા માણેકબુરજ દિલ્હી દરવાજા સરખેજ લાલ દરવાજા માણેકબુરજ દિલ્હી દરવાજા સરખેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોચરબમાં ગાંધીજીએ ___ ના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો. જીવણલાલ બેરિસ્ટર ચીનુભાઈ બારોટ પ્રેમાભાઈ હેમાભાઈ રણછોડલાલ છોટાલાલ જીવણલાલ બેરિસ્ટર ચીનુભાઈ બારોટ પ્રેમાભાઈ હેમાભાઈ રણછોડલાલ છોટાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ? ગોપનાથ સપ્તેશ્વર મહાદેવ સોમનાથ ઘેલા સોમનાથ ગોપનાથ સપ્તેશ્વર મહાદેવ સોમનાથ ઘેલા સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP