ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતી ત્યાં ___ દંડનાયક તરીકે નિમણૂંક કરી જેણે ગિરનાર પર મંદિર નિર્માણ કરાવ્યું.

મુંજાલ મહેતા
શાંતુ મહેતા
કેશવમંત્રી
સજ્જન મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ?

સ્વામી આનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી ગંગેશ્વરાનંદજી
સ્વામી દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું ?

ભીમદેવ
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ
વનરાજ ચાવડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP